પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યા

Posted On: 21 JAN 2024 9:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના સ્થાપના દિવસ પર ત્રિપુરાના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ત્રિપુરાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આ દિવસ રાજ્યના અનન્ય ઇતિહાસ અને સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે. ત્રિપુરાના લોકોને સમૃદ્ધિ અને સંવાદિતાની શુભેચ્છા."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1998293) Visitor Counter : 80