પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન મૂકવામાં આવનાર પવિત્ર ચાદર અર્પણ કરી

प्रविष्टि तिथि: 11 JAN 2024 4:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને મળ્યા હતા અને પવિત્ર ચાદર અર્પણ કરી હતી, જે આદરણીય અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન મૂકવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળને મળ્યા. અમારી વાતચીત દરમિયાન, મેં પવિત્ર ચાદર રજૂ કરી, જે પ્રતિષ્ઠિત અજમેર શરીફ દરગાહ પર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન મૂકવામાં આવશે.

YP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1995224) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam