પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રી સુજન આર ચિનોયએ પોલેન્ડ અને નવાનગર વચ્ચેના મજબૂત સંબંધ અંગે લખ્યું: પ્રધાનમંત્રી
Posted On:
22 AUG 2024 9:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે કે પોલેન્ડ જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાને ખૂબ જ આદર આપે છે. શ્રી મોદીએ હિન્દુસ્તાન ટાઈમ્સમાં શ્રી સુજન આર ચિનોય દ્વારા લખાયેલા લેખ વિશે વાત કરી જે પોલેન્ડ અને નવાનગર વચ્ચેના મજબૂત જોડાણ વિશે જણાવે છે. શ્રી સુજન આર ચિનોય એક ભૂતપૂર્વ રાજદૂત છે.
લેખના પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ એક એક્સ પોસ્ટમાં કહ્યું;
“પોલેન્ડ જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાને ખૂબ માન સન્માન આપે છે. આ લેખમાં શ્રી @SujanChinoy એ પોલેન્ડ અને નવાનગર વચ્ચેના આ મજબૂત સંબંધો અંગે લખ્યું છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2047993)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam