પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ખારચી પૂજા પર શુભેચ્છા પાઠવી

Posted On: 14 JUL 2024 9:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ લોકો, ખાસ કરીને ત્રિપુરાના લોકોને ખારચી પૂજાના અવસર પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ખારચી પૂજાના અવસર પર દરેકને, ખાસ કરીને ત્રિપુરાના લોકોને શુભેચ્છાઓ! ચતુર્દશ દેવતાના દિવ્ય આશીર્વાદ આપણા પર હંમેશા બની રહે, તેમજ બધાને ખુશીઓ અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે. આ તમામના જીવનને સમૃદ્ધિ અને સદ્ભાવથી સમૃદ્ધ કરે."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2033096) Visitor Counter : 33