પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ સરહદી ગામ હેમ્યા સુધી પહોંચતા નળના પાણીની પ્રશંસા કરી

Posted On: 12 MAY 2023 8:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીએ આજે સરહદી ગામ હેમ્યા સુધી પહોંચતા નળના પાણી અંગે પ્રશંસા કરી.

કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજ સિંહના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"આનાથી દરેક ભારતીયને ગર્વ થશે. સરહદી વિસ્તારોના વિકાસ તરફના અમારા પ્રયાસોને મોટી ગતિ મળી રહી છે તે જોઈને આનંદ થાય છે. દાયકાઓ સુધી, આપણા સરહદી વિસ્તારોની અવગણના કરવામાં આવી હતી પરંતુ હવે તેમની વિકાસની જરૂરિયાતોને સર્વોચ્ચ પ્રાથમિકતા મળી રહી છે."

YP/GP/JD



(Release ID: 1923810) Visitor Counter : 177