પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી સપ્તકોટેશ્વર દેવસ્થાનના જીર્ણોદ્ધાર પર ખુશી વ્યક્ત કરી

प्रविष्टि तिथि: 11 FEB 2023 9:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં શ્રી સપ્તકોટેશ્વર દેવસ્થાન, નાર્વે, બિચોલિમના નવીનીકરણ પર ખુશી વ્યક્ત કરી છે.

ગોવાના મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંતના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"જીર્ણોદ્ધાર થયેલ શ્રી સપ્તકોટેશ્વર દેવસ્થાન, નરવે, બિચોલીમ આપણા યુવાનોને આપણી આધ્યાત્મિક પરંપરાઓ સાથે વધુ ગાઢ બનાવશે. તે ગોવામાં પ્રવાસનને પણ વધુ વેગ આપશે."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1898425) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam