પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ બથુકમ્માના અવસર પર દરેકને, ખાસ કરીને તેલંગાણાની નારી શક્તિને શુભેચ્છા પાઠવી

Posted On: 25 SEP 2022 6:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બથુકમ્માના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને તેલંગાણાની નારી શક્તિને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બથુકમ્માના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને તેલંગાણાની નારી શક્તિને શુભેચ્છાઓ. આ તહેવાર પ્રકૃતિ સાથે આપણા જોડાણને વધુ ગાઢ બનાવે અને ફૂલોમાં રૂચિ વધે."

YP/GP/JD



(Release ID: 1862116) Visitor Counter : 150