પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
07 OCT 2021 11:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"સૌને નવરાત્રિની શુભેચ્છાઓ. આવનારા દિવસો જગત જનની માતાની આરાધના માટે પોતાને સમર્પિત કરવાના છે.
નવરાત્રિ સૌના જીવનમાં શક્તિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવનાર બની રહે. https://t.co/f42HyGnUYM
આ નવરાત્રિનો પહેલો દિવસ છે અને આપણે મા શૈલપુત્રીને પ્રાર્થના કરીએ. અહીં એક સ્તુતિ છે જે તેમના માટે સમર્પિત છે. https://t.co/nzIVQUrWH8 "
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1761664)
आगंतुक पटल : 268
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada