પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ WAU20 નૈરોબી 2021માં મેડલ જીતવા બદલ રમતવીરોને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
23 AUG 2021 1:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નૈરોબી -2021 હેઠળ વર્લ્ડ એથ્લેટિક્સમાં મેડલ જીતવા બદલ રમતવીરોને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઝડપ અને સફળતાની પસંદગી! @WAU20Nairobi21 ખાતે 2 રજત પદક અને કાંસ્ય પદક ઘરે લાવવા માટે આપણા રમતવીરોને અભિનંદન. એથ્લેટિક્સ ભારતભરમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને આવનારા સમય માટે આ સારો સંકેત છે. આપણા મહેનતુ રમતવીરોને શુભેચ્છાઓ."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1748209)
आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam