પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી પર પોતાના વિચારો શેર કર્યા
प्रविष्टि तिथि:
03 DEC 2025 2:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લિંક્ડઇન પોસ્ટ પર લખેલા એક લેખમાં પ્રાકૃતિક ખેતી પર પોતાના વિચારો શેર કર્યા. શ્રી મોદીએ કહ્યું, "બે અઠવાડિયા પહેલા, મેં કોઈમ્બતુરમાં નેચરલ ફાર્મિંગ પરના એક સમિટમાં હાજરી આપી હતી, જેણે મારા મન પર ઊંડી છાપ છોડી હતી. મેં આ લિંક્ડઇન પોસ્ટમાં આ અંગે કેટલાક વિચારો શેર કર્યા હતા અને સમગ્ર ભારતના લોકોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. એક નજર નાખો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"બે અઠવાડિયા પહેલા, મેં કોઈમ્બતુરમાં નેચરલ ફાર્મિંગ પરના એક સમિટમાં હાજરી આપી હતી, જેણે મારા પર ઊંડી છાપ છોડી હતી. મેં આ લિંક્ડઇન પોસ્ટમાં આ અંગે કેટલાક વિચારો શેર કર્યા હતા અને સમગ્ર ભારતના લોકોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. એક નજર નાખો."
https://linkedin.com/pulse/india-natural-farmingthe-way-ahead-narendra-modi-6mquf/
@LinkedIn
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2198535)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam