પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છેલ્લા 11 વર્ષમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં થયેલા 11 પરિવર્તનશીલ સુધારાઓ પર એક લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
04 JUN 2025 1:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છેલ્લા 11 વર્ષમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં થયેલા 11 પરિવર્તનશીલ સુધારાઓ પર એક લેખ શેર કર્યો.
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી દ્વારા લખાયેલા લેખના જવાબમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"કેન્દ્રીય મંત્રી શ્રી @JoshiPralhad છેલ્લા 11 વર્ષમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં થયેલા 11 પરિવર્તનશીલ સુધારાઓ પર પ્રકાશ પાડે છે – જરૂરથી વાંચો!"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2133753)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam