પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભક્તોનાં જીવનમાં ખુશીઓની નવી સવાર સ્વરૂપે મા જગદમ્બેની કૃપા પર પ્રકાશ પાડ્યો

પોસ્ટેડ ઓન: 04 APR 2025 8:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મા જગદંબેની કૃપા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભક્તોના જીવનમાં ખુશીનું નવું પ્રભાત લાવે છે. તેમણે લતા મંગેશકરની પ્રાર્થના પણ શેર કરી હતી.

એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મા જગદંબેની કૃપાથી તેમનાં ભક્તોનાં જીવનમાં ખુશીઓની નવી સવાર લઈને આવે છે. નવરાત્રિમાં દેવી મા માટેની લતા દીદીની આ સ્તુતિ દરેક માટે એક નવી ઉર્જાનો સંચાર કરશે."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2118602) મુલાકાતી સંખ્યા : 67