પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

સ્વચ્છ ભારત અભિયાન 140 કરોડ ભારતીયો દ્વારા સંચાલિત અસાધારણ ચળવળ છે: પ્રધાનમંત્રી

Posted On: 02 OCT 2024 5:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂરા થયાની પ્રશંસા કરી છે અને ટિપ્પણી કરી છે કે તે 140 કરોડ ભારતીયો દ્વારા સંચાલિત અસાધારણ ચળવળ છે.

MyGovIndia દ્વારા X પર એક થ્રેડ ફરીથી પોસ્ટ કરતા, પ્રધાનમંત્રી લખ્યું:

"એક અસાધારણ ચળવળ, 140 કરોડ ભારતીયો દ્વારા સંચાલિત! #10YearsOfSwachhBharat"

AP/GP/JD



(Release ID: 2061180) Visitor Counter : 23