પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

નેપાળના વિદેશ મંત્રી મહામહિમ ડૉ. આરઝુ રાણા દેઉબા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

प्रविष्टि तिथि: 19 AUG 2024 9:48PM by PIB Ahmedabad

નેપાળના વિદેશ મંત્રી મહામહિમ ડૉ. આરઝુ રાણા દેઉબાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ડો. દેઉબાનું ભારતમાં સ્વાગત કરતાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત અને નેપાળ વચ્ચે વિકાસ ભાગીદારીમાં સતત ગતિની આશા કરે છે.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું:

નેપાળના વિદેશ પ્રધાન @Arzuranadeubaનું સ્વાગત કરીને આનંદ થયો. ભારત અને નેપાળ ગાઢ સાંસ્કતિક સંબંધો અને પ્રગતિશીલ અને બહુપક્ષીય ભાગીદારી ધરાવે છે. અમારી વિકાસ ભાગીદારીમાં સતત ગતિની આશા છે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2047465) आगंतुक पटल : 105
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam