પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મોસ્કોમાં 'અજ્ઞાત સૈનિકની સમાધિ'ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 09 JUL 2024 2:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં 'અજ્ઞાત સૈનિકની સમાધિ'ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

'અજ્ઞાત સૈનિકની સમાધિ' એક યુદ્ધ સ્મારક છે, જે ક્રેમલિનની દિવાલ, મોસ્કો ખાતે આવેલું છે. તે સોવિયત સૈનિકોને સમર્પિત છે જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2031697) Visitor Counter : 68