પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિકાસ દ્વારા ગવાયેલ ભક્તિ ભજન “અયોધ્યા મેં જયકારા ગુંજે” શેર કર્યું

Posted On: 08 JAN 2024 10:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકાસ દ્વારા ગવાયેલ અને મહેશ કુકરેજા દ્વારા રચિત ભક્તિ ભજન “અયોધ્યા મેં જયકારા ગુંજે” શેર કર્યું.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"અયોધ્યાની સાથે, આજે ભગવાન શ્રી રામના સ્વાગત માટે દેશમાં દરેક જગ્યાએ શુભ ગીતો ગાવામાં આવી રહ્યા છે. આ શુભ અવસર પર, તમારે રામ લલાની ભક્તિથી ભરપૂર વિકાસ જી અને મહેશ કુકરેજા જીનું રામ ભજન પણ જરૂર સાંભળો. #શ્રીરામભજન"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1994058) Visitor Counter : 95