પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિકાસ દ્વારા ગવાયેલ ભક્તિ ભજન “અયોધ્યા મેં જયકારા ગુંજે” શેર કર્યું

प्रविष्टि तिथि: 08 JAN 2024 10:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકાસ દ્વારા ગવાયેલ અને મહેશ કુકરેજા દ્વારા રચિત ભક્તિ ભજન “અયોધ્યા મેં જયકારા ગુંજે” શેર કર્યું.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"અયોધ્યાની સાથે, આજે ભગવાન શ્રી રામના સ્વાગત માટે દેશમાં દરેક જગ્યાએ શુભ ગીતો ગાવામાં આવી રહ્યા છે. આ શુભ અવસર પર, તમારે રામ લલાની ભક્તિથી ભરપૂર વિકાસ જી અને મહેશ કુકરેજા જીનું રામ ભજન પણ જરૂર સાંભળો. #શ્રીરામભજન"

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1994058) आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam