પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જસ્ટિસ એમ. ફાતિમા બીવીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 24 NOV 2023 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જસ્ટિસ એમ. ફાતિમા બીવીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;

જસ્ટિસ એમ. ફાતિમા બીવીના નિધનથી દુઃખી થયો છું. એક સાચાં ટ્રેઇલબ્લેઝર, તેમની નોંધપાત્ર યાત્રાએ અનેક અવરોધો તોડી નાખ્યા અને મહિલાઓને ખૂબ પ્રેરણા આપી. કાયદાકીય ક્ષેત્રે તેમના યોગદાનની કદર કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે: PM @narendramodi”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1979320) आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam