પ્રધાનમંત્રીનું કાર્યાલય
લોકસભા અધ્યક્ષનો લેખ હાઇલાઇટ કરે છે કે કેવી રીતે સંસદે "લોકશાહીની સિમ્ફની" બનાવી છે: પ્રધાનમંત્રી શ્રી
Posted On:
02 SEP 2023 7:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અધ્યક્ષ દ્વારા લખેલા લેખની પ્રશંસા કરી છે, જેમાં શ્રી ઓમ બિરલાએ સંસદ અને લોકશાહીના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
“લોકસભા અધ્યક્ષ શ્રી @ombirlakota જી દ્વારા એક સમજદાર કોલમ. બંધારણીય મૂલ્યો, રાષ્ટ્રીય હિત અને સામાન્ય હિત માટે પણ ઊભા રહીને સંસદે તમામ પ્રકારના અભિપ્રાયોને સમાન આદર સાથે સ્વીકારીને કેવી રીતે "લોકશાહીની સિમ્ફની" બનાવી છે તે તેઓ હાઇલાઇટ કરે છે."
https://indianexpress.com/article/opinion/columns/lok-sabha-speaker-om-birla
CB/GP/JD
(Release ID: 1954428)
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam