પ્રધાનમંત્રીનું કાર્યાલય
આ પડકારજનક સમયમાં ભારતની અર્થવ્યવસ્થા આશાના કિરણ તરીકે ચમકે છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
19 AUG 2023 6:42PM by PIB Ahmedabad
મનીકંટ્રોલ વેબસાઈટ દ્વારા ભારત માટે આશાવાદના કારણો સંબંધિત લેખો અને ઈન્ફોગ્રાફિક્સના સંગ્રહ પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થતંત્રની મજબૂત વૃદ્ધિ અને સ્થિતિસ્થાપક ભાવનાની પુનઃ પુષ્ટિ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારતની અર્થવ્યવસ્થા આ પડકારજનક સમયમાં આશાના કિરણ તરીકે ચમકે છે. મજબૂત વૃદ્ધિ અને સ્થિતિસ્થાપક ભાવના સાથે, ભવિષ્ય આશાસ્પદ લાગે છે. ચાલો આ ગતિ જાળવીએ અને 140 કરોડ ભારતીયોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીએ!"
CB/GP/JD
(रिलीज़ आईडी: 1950486)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam