પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહોના નિવાસસ્થાનની સુરક્ષા માટે કામ કરનારા તમામ લોકોની પ્રશંસા કરી
Posted On:
10 AUG 2023 10:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહોના નિવાસસ્થાનની સુરક્ષા માટે કામ કરી રહેલા તમામ લોકોના સમર્પણની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“વિશ્વ સિંહ દિવસ એ જાજરમાન સિંહોની ઉજવણી કરવાનો પ્રસંગ છે જે તેમની શક્તિ અને ભવ્યતાથી આપણા હૃદયને મોહિત કરે છે. એશિયાઈ સિંહોનું ઘર હોવાનું ભારતને ગર્વ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સિંહોની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંહોના રહેઠાણની સુરક્ષા માટે કામ કરનારા તમામ લોકોની હું પ્રશંસા કરું છું. તેઓ આવનારી પેઢીઓ સુધી નિખરે તેની ખાતરી કરીને, આપણે તેમની કાળજી અને રક્ષણ કરવાનું ચાલુ રાખીએ."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1947283)
Visitor Counter : 161
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam