પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અષાઢી એકાદશીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 29 JUN 2023 9:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષાઢી એકાદશીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

દરેકને અષાઢી એકાદશીની શુભકામનાઓ. આ પવિત્ર દિવસ આપણને વારકરી પરંપરા અનુસાર ભક્તિ, નમ્રતા અને કરુણાના ગુણોને અપનાવવાની પ્રેરણા આપે. ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ સાથે, આપણે સુખી, શાંતિપૂર્ણ અને સર્વસમાવેશક સમાજના નિર્માણ માટે હંમેશા સાથે મળીને કામ કરીએ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1936165)