પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રથયાત્રાના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી
Posted On:
20 JUN 2023 8:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.
શ્રી મોદીએ ભારતીય સંસ્કૃતિમાં રથયાત્રાના મહત્વ પર એક વીડિયો પણ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“દરેકને રથયાત્રાની શુભેચ્છાઓ. જેમ આપણે આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરીએ છીએ, ભગવાન જગન્નાથની દિવ્ય યાત્રા આપણા જીવનને આરોગ્ય, સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરી દે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1933553)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam