પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વર્ષોથી તેમની વિદેશ મુલાકાતો વખતે મહાત્મા ગાંધીને આપેલી તેમની શ્રદ્ધાંજલિનો એક થ્રેડ શેર કર્યો

Posted On: 20 MAY 2023 7:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષોથી તેમની વિદેશ મુલાકાતો દરમિયાન મહાત્મા ગાંધીને આપેલી શ્રદ્ધાંજલિ વિશે શ્રી રાધા મોહન સિંહ દ્વારા એક થ્રેડ શેર કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ થ્રેડનો જવાબ આપ્યો

"સુંદર થ્રેડ, જે ઘણી યાદો પાછી લાવે છે.

ભારતને ગાંધીજીની ભૂમિના હોવાનો ગર્વ છે અને અમે માનવતા માટેના તેમના વિઝનને સાકાર કરવા માટે હંમેશા કામ કરીશું."

YP/GP/JD


(Release ID: 1925974) Visitor Counter : 186