પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પેપરલેસ થવાના ત્રિપુરા સરકારના નિર્ણયની પ્રશંસા કરી

Posted On: 08 MAY 2023 9:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેપરલેસ થવાના ત્રિપુરા સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.

ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ) માણિક સાહાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ત્રિપુરા ટેક્નોલોજીને અપનાવવા અને નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના નિર્ધારિત પ્રયાસો કરે છે તે જોઈને આનંદ થયો."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1922685) Visitor Counter : 159