પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેપરલેસ થવાના ત્રિપુરા સરકારના નિર્ણયની પ્રશંસા કરી
Posted On:
08 MAY 2023 9:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેપરલેસ થવાના ત્રિપુરા સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ) માણિક સાહાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ત્રિપુરા ટેક્નોલોજીને અપનાવવા અને નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના નિર્ધારિત પ્રયાસો કરે છે તે જોઈને આનંદ થયો."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1922685)
Visitor Counter : 201
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam