પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ અને બિહુ ઉજવણી પર નાગરિકોની ટિપ્પણીઓનો જવાબ આપ્યો
Posted On:
16 APR 2023 10:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ અને બિહુ ઉત્સવથી માંડીને નાગરિકોના પ્રશ્નોના જવાબ આપ્યા છે.
પોતાના પિતાને કાશી વિશ્વનાથ લઈ જવાની તક મળતા એક નાગરિકને જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"સુંદર!"
થોડા દિવસો પહેલા આસામમાં બિહુ ઉજવણી પર એક નાગરિકને જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“હા, આ બિહુની ઉજવણી હતી જેને હું ક્યારેય ભૂલીશ નહીં. બિહુ કાર્યક્રમ ઉપરાંત આસામની મુલાકાતની કેટલીક વધુ તસવીરો અહીં છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1917037)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam