પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ચેન્નાઈ પોર્ટના ફ્લોટ-ઓન-ફ્લોટ-ઓફ ઓપરેશનની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
28 MAR 2023 7:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈ પોર્ટના ફ્લોટ-ઓન-ફ્લોટ-ઓફ ઓપરેશનની પ્રશંસા કરી છે જે એક રેકોર્ડ છે અને જહાજને બીજા દેશમાં કેવી રીતે પહોંચાડવામાં આવ્યું છે તેની ઉજવણી કરવા માટે તેને એક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુરના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"આપણા બંદરો અને શિપિંગ ક્ષેત્ર માટે સારા સમાચાર છે."
GP/JD
(रिलीज़ आईडी: 1911605)
आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam