પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને છત્તીસગઢના વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી

Posted On: 25 MAR 2023 11:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રાજ્યના બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી છે.

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

રેલવે ક્ષેત્ર આગળ વધવાનું ચાલુ રાખે છે! છત્તીસગઢ માટે સારા સમાચાર.

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1910637) Visitor Counter : 150