પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ડૉ. દેવીસિંહ શેખાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
24 FEB 2023 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલના પતિ ડૉ. દેવીસિંહ શેખાવતના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“મારા વિચારો ડૉ. દેવીસિંહ શેખાવત જીના નિધન પર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ જી અને તેમનો પરિવાર સાથે છે. તેમણે તેમના વિવિધ સામુદાયિક સેવાના પ્રયાસો દ્વારા સમાજમાં એક છાપ ઉભી કરી. ઓમ શાંતિ.”
GP/JD
(Release ID: 1902083)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam