પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ છત્તીસગઢના કલાકાર શ્રી શ્રવણ કુમાર શર્મા સાથે મુલાકાત કરી

Posted On: 05 JAN 2023 10:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના કલાકાર શ્રી શ્રવણ કુમાર શર્મા સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.

આ કલાકારે પ્રધાનમંત્રીને તેમનું ચિત્ર રજૂ કર્યું.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"છત્તીસગઢના એક પ્રતિભાશાળી કલાકાર શ્રી શ્રવણ કુમાર શર્માને મળ્યો. તેઓ વર્ષોથી ચિત્રકામ કરે છે અને આદિવાસી કલા પ્રત્યે ખૂબ જ જુસ્સાદાર છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1889053) Visitor Counter : 129