પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રકાશ પર્વના અવસરે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને નમન કર્યા

Posted On: 29 DEC 2022 10:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીના પ્રકાશ પર્વના પવિત્ર અવસર પર શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

" હું શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને તેમના પ્રકાશ પર્વના પવિત્ર અવસર પર, નમન કરું છું અને માનવતાની સેવામાં તેમના યોગદાનને યાદ કરું છું. તેમની અપ્રતિમ હિંમત આવનારા વર્ષો સુધી લોકોને પ્રેરિત કરતી રહેશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1887226) Visitor Counter : 189