પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મન કી બાત માટે વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા

प्रविष्टि तिथि: 13 NOV 2022 9:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27મી નવેમ્બર, 2022ના રોજ સવારે 11 કલાકે મન કી બાતના આગામી એપિસોડ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. MyGov, નમો એપ પર વિચારો શેર કરી શકાય છે અથવા મેસેજ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 નંબર ડાયલ કરી શકાય છે.

MyGov આમંત્રણને શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"હું આ મહિનાની 27મી તારીખે યોજાનારી #MannKiBaat માટે તમારા આંતરદૃષ્ટિપૂર્ણ વિચારો અને સૂચનો મેળવવા આતુર છું. તેમને MyGov, NaMo એપ પર શેર કરો અથવા 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1875715) आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Bengali , Kannada , Telugu , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Odia , Tamil , Malayalam