પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભાગ લીધો

Posted On: 31 AUG 2022 10:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (31-08-2022) કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે, "ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, મારા સાથીદાર @PiyushGoyal જીના ઘરે કાર્યક્રમમાં ગયો હતો. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1855924) Visitor Counter : 124