પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રીમતી સોનિયા ગાંધીને તેમની માતાના નિધન પર સાંત્વના પાઠવી

Posted On: 31 AUG 2022 8:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી સોનિયા ગાંધીને તેમના માતા શ્રીમતી પાઓલા મૈનોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"સોનિયા ગાંધીજીને તેમના માતા, શ્રીમતી પાઓલા મૈનોના નિધન પર સાંત્વના. તેમના આત્માને શાંતિ મળે. આ દુઃખની ઘડીમાં, મારા વિચારો સમગ્ર પરિવાર સાથે છે."

SD/GP/JD
 



(Release ID: 1855859) Visitor Counter : 169