પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ લોકોને નમો એપ પર 28મી ઓગસ્ટ 2022 'મન કી બાત' પર આધારિત ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી
प्रविष्टि तिथि:
28 AUG 2022 9:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને નમો એપ પર 28 ઓગસ્ટ 2022 'મન કી બાત' પર આધારિત ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે. ક્વિઝ માત્ર બુધવાર 31 ઓગસ્ટ 2022 સુધી સક્રિય રહેશે.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વિટ કર્યું;
"શું તમે આજના એપિસોડ પર આધારિત #MannKiBaat ક્વિઝમાં ભાગ લીધો છે?"
SD/GP/JD
(रिलीज़ आईडी: 1855130)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
Malayalam
,
Tamil
,
Marathi
,
Kannada
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia