પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતની ટુકડી સાથે વાર્તાલાપ કરશે

Posted On: 21 MAY 2022 9:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતના ટુકડી સાથે વાર્તાલાપ કરશે. તેમણે કહ્યું કે સમગ્ર ટુકડીએ ઈતિહાસ રચ્યો છે અને દરેક ભારતીયના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતની ટુકડી સાથે વાર્તાલાપ કરવા માટે ઉત્સુક છું. સમગ્ર ટુકડીએ ઇતિહાસ રચ્યો છે અને દરેક ભારતીયના ચહેરા પર સ્મિત લાવી દીધું છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1827112) Visitor Counter : 129