પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 29મી મે, 2022ના રોજ મન કી બાત માટેના ઇનપુટ્સ શેર કરવા માટે બધાને આમંત્રણ આપ્યું

Posted On: 13 MAY 2022 9:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 29મી મે, 2022ના રોજ મન કી બાત માટે તમામને ઇનપુટ્સ શેર કરવા આમંત્રણ આપ્યું છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું તમને આ મહિનાની 29મી તારીખે યોજાનારી #MannKiBaat માટે તમારા ઇનપુટ્સ શેર કરવા માટે આમંત્રિત કરું છું. હું NaMo એપ અને MyGov પર તમારી ટિપ્પણીઓની રાહ જોઉં છું. તમે તમારો સંદેશ 1800-11-7800 પર પણ રેકોર્ડ કરી શકો છો."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1824970) Visitor Counter : 160