પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 14 APR 2022 9:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ કર્યા, ખાસ કરીને શાંતિ, કરુણા અને ભાઈચારા પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"મહાવીર જયંતીના શુભ અવસર પર શુભેચ્છાઓ.

ભગવાન મહાવીરના શાશ્વત ઉપદેશો અને જીવ દયા પરનો ભાર ન્યાયી અને દયાળુ સમાજનું નિર્માણ કરવામાં મદદ કરી શકે છે.

ભગવાન મહાવીરના આશીર્વાદ આપણા સમાજમાં શાંતિ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1816661) आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam