પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ માધવપુર મેળાને ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાનો અનોખો ઉત્સવ ગણાવ્યો
प्रविष्टि तिथि:
10 APR 2022 1:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાંથી એક ક્લિપ શેર કરી છે જ્યાં તેમણે વિસ્તૃત રીતે માધવપુર મેળાને ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાની અનન્ય ઉજવણી તરીકે જણાવ્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"માધવપુર મેળો શરૂ થતાંની સાથે, મેં ગયા મહિને #MannKiBaat દરમિયાન ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાની આ અનોખી ઉજવણી વિશે જે કહ્યું હતું તે શેર કરી રહ્યો છું."
પ્રધાનમંત્રીએ મેળાની થીમ અને આનંદદાયક ભાવના પર ભાર મૂકતા ગુજરાત પ્રવાસનનું એક ટ્વીટ પણ શેર કર્યું હતું.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1815398)
आगंतुक पटल : 329
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam