પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 27મી ફેબ્રુઆરી, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો માટે આમંત્રિત કર્યા
પોસ્ટેડ ઓન:
13 FEB 2022 3:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27મી ફેબ્રુઆરી, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રિત કર્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ મહિનાનો #MannKiBaat કાર્યક્રમ 27મીએ યોજાશે. હંમેશની જેમ, હું તેના માટે તમારા સૂચનો મેળવવા આતુર છું. તેમને MyGov, NaMo એપ પર લખો અથવા 1800-11-7800 પર ડાયલ કરો અને તમારો સંદેશ રેકોર્ડ કરો."
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1798089)
મુલાકાતી સંખ્યા : 249
આ રીલીઝ વાંચો:
Malayalam
,
Malayalam
,
Tamil
,
Telugu
,
Kannada
,
Marathi
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia