પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુનેસ્કો દ્વારા અમૂર્ત હેરિટેજ સૂચિમાં કોલકાતા દુર્ગા પૂજા અંકિત થવા પર ખુશી વ્યક્ત કરી

Posted On: 15 DEC 2021 8:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતા દુર્ગા પૂજાને યુનેસ્કો દ્વારા અમૂર્ત હેરિટેજ સૂચિમાં અંકિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે.

યુનેસ્કોના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વ અને આનંદની વાત!

દુર્ગા પૂજા આપણી શ્રેષ્ઠ પરંપરાઓ અને નૈતિકતાને ઉજાગર કરે છે. અને કોલકાતાની દુર્ગા પૂજા એક એવો અનુભવ છે જે દરેકને મળવો જ જોઈએ."

 

SD/GP/JD



(Release ID: 1781992) Visitor Counter : 217