પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 12 JUL 2021 10:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કચ્છી નવું વર્ષ- અષાઢી બીજ નિમિત્તે મારી કચ્છી ભાઈ-બહેનોને શુભકામનાઓ.

"કચ્છની પરંપરાગત કળાઓ અને સંસ્કૃતિને સાચવીને અહીં અને વિદેશમાં સ્થાયી થયેલા ખડતલ અને ખમીરવંતી કચ્છી ભાઈ-બહેનોને મારા રામ રામ."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1734713) Visitor Counter : 244