પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શિવગિરી મઠના પૂર્વ પ્રમુખ સ્વામી પ્રકાશાનંદજીના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું

प्रविष्टि तिथि: 07 JUL 2021 3:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિવગિરી મઠના પૂર્વ પ્રમુખ સ્વામી પ્રકાશાનંદજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "સ્વામી પ્રકાશાનંદજી જ્ઞાન અને આધ્યાત્મિકતાના પ્રકાશસ્તંભ હતા. તેમના નિ:સ્વાર્થ સેવાના કાર્યોએ સૌથી ગરીબમાં ગરીબ લોકોને સશક્ત બનવ્યા. શ્રી નારાયણ ગુરુના ઉમદા વિચારોને લોકપ્રિય બનાવવા માટે તેમણે આગેવાની લીધી. તેમના અવસાનથી દુઃખ થયું. ઓમ શાંતિ."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1733364) आगंतुक पटल : 293
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam