પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની જયંતી પર નમન કર્યું

Posted On: 02 OCT 2020 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીને તેમની જયંતી નિમિત્તે નતમસ્તક થયા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આપણે ગાંધી જયંતી પર વ્હાલા બાપુને નમન કરીએ.

તેમના જીવન અને ઉમદા વિચારોથી શીખવાની કોઈ સીમા નથી.

બાપુના આદર્શો સમૃદ્ધ અને કરુણામય ભારત બનાવવા માટે માર્ગદર્શન આપતા રહે.

 

SD/GP/BT



(Release ID: 1660968) Visitor Counter : 187