વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ના અમલીકરણની તારીખ લંબાવવામાં આવી
प्रविष्टि तिथि:
16 SEP 2020 10:48AM by PIB Ahmedabad
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગે (ડીપીઆઇઆઇટી) આજે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં રમકડાં (ગુણવત્તા નિયંત્રણ) આદેશ, 2020ના અમલીકરણની તારીખ 1 સપ્ટેમ્બર, 2020થી વધારીને 1 જાન્યુઆરી, 2021 કરી દીધી છે.
કોવિડ-19 રોગચાળાને કારણે ઉભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય ઘરેલું ઉત્પાદકોને સ્થાપિત ધોરણોના અનુપાલન માટેની જરૂરી વ્યવસ્થા કરવા માટે ચાર મહિનાના વધારાના સમયની મંજૂરી આપી છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:

(रिलीज़ आईडी: 1654946)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam