પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સીઆરપીએફના જવાનોને 82મા સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

Posted On: 27 JUL 2020 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીઆરપીએફના જવાનોને 82મા સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ ઉત્કૃષ્ટ દળના 82મા સ્થાપના દિવસ પર તમામ @crpfindia ના જવાનોને શુભેચ્છાઓ. સીઆરપીએફ આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં મોખરે છે. આ દળની હિંમત અને વ્યવસાયીકરણની વ્યાપક પ્રશંસા કરવામાં આવે છે.

ભવિષ્યમાં સીઆરપીએફ વધુ સિદ્ધિઓ હાંસલ કરે."  

 

DS/GP/BT


(Release ID: 1641474) Visitor Counter : 306