પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સીઆરપીએફના જવાનોને 82મા સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 27 JUL 2020 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીઆરપીએફના જવાનોને 82મા સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ ઉત્કૃષ્ટ દળના 82મા સ્થાપના દિવસ પર તમામ @crpfindia ના જવાનોને શુભેચ્છાઓ. સીઆરપીએફ આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં મોખરે છે. આ દળની હિંમત અને વ્યવસાયીકરણની વ્યાપક પ્રશંસા કરવામાં આવે છે.

ભવિષ્યમાં સીઆરપીએફ વધુ સિદ્ધિઓ હાંસલ કરે."  

 

DS/GP/BT


(रिलीज़ आईडी: 1641474) आगंतुक पटल : 373
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Kannada , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Tamil , Telugu , Malayalam