પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગંગટોકમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે વાતચીત કરી
પોસ્ટેડ ઓન:
28 APR 2026 7:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે સિક્કિમના ગંગટોકની મુલાકાત દરમિયાન પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનારા વ્યક્તિઓ સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"આજે સાંજે ગંગટોકમાં, પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનારા લોકો સાથે વાતચીત કરી. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ જ સરસ રહી.."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2256104)
મુલાકાતી સંખ્યા : 19