પ્રધાનમંત્રીનું કાર્યાલય
PMએ શ્રી મોહન લાલ મિત્તલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
16 JAN 2026 7:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મોહન લાલ મિત્તલ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“શ્રી મોહન લાલ મિત્તલ જીએ ઉદ્યોગ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેની સાથે જ, તેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હતા. તેમણે સામાજિક પ્રગતિ પ્રત્યેના તેમના જુસ્સાને પ્રતિબિંબિત કરતા વિવિધ પરોપકારી પ્રયાસોને સમર્થન આપ્યું હતું. તેમના નિધનથી દુઃખ થયું. હું અમારી વિવિધ મુલાકાતોને યાદ રાખીશ. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
SM/JY/GP/JD
(રીલીઝ આઈડી: 2215457)
મુલાકાતી સંખ્યા : 57
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam