પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના પોર્ટ વૈશ્વિક વાણિજ્ય કેન્દ્ર તરીકે વિકસતા હોવા અંગેનો લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 24 JUL 2025 1:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો, જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ભારતના બંદરોનું વિસ્તરણ, યાંત્રિકીકરણ, ડિજિટાઇઝેશન અને વ્યવસાય કરવાની સરળતા દ્વારા વૈશ્વિક વાણિજ્ય કેન્દ્રો તરીકે વિકસિત થઈ રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:

"કેન્દ્રીય મંત્રી શ્રી @sarbanandsonwal એ સમજાવ્યું છે કે કેવી રીતે ભારતના બંદરો વિસ્તરણ, યાંત્રિકીકરણ, ડિજિટાઇઝેશન અને વ્યવસાય કરવાની સરળતા દ્વારા વૈશ્વિક વાણિજ્ય કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યા છે. અગ્રણી શિપબિલ્ડિંગ કંપનીઓ હવે ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે, જે વધુ નોકરીઓ અને રોકાણોનો માર્ગ મોકળો કરી રહી છે."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2147720) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam