પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી મહામહિમ કમલા પ્રસાદ-બિસેસર દ્વારા આયોજિત પરંપરાગત રાત્રિભોજનમાં ઉપસ્થિત રહ્યા
प्रविष्टि तिथि:
04 JUL 2025 9:45AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી મહામહિમ કમલા પ્રસાદ-બિસેસર દ્વારા આયોજિત પરંપરાગત રાત્રિભોજનમાં ઉપસ્થિત રહ્યા હતા.. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી દ્વારા આયોજિત રાત્રિભોજન દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સોહરી પાન પર ભોજન પીરસવામાં આવ્યું હતું, જે ત્રિનિદાદ અને ટોબેગોના લોકો માટે, ખાસ કરીને ભારતીય મૂળ ધરાવતા લોકો માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં સોહરી પાન પર ભોજન પીરસવામાં આવ્યું હતું, જે ત્રિનિદાદ અને ટોબેગોના લોકો માટે, ખાસ કરીને ભારતીય મૂળ ધરાવતા લોકો માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. અહીં, તહેવારો અને અન્ય ખાસ કાર્યક્રમો દરમિયાન ઘણીવાર આ પાન પર ભોજન પીરસવામાં આવે છે."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2142041)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam