પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ગોવાના શિરગાંવમાં ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

Posted On: 03 MAY 2025 9:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવાના શિરગાંવમાં ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

પીએમઓ ઇન્ડિયા હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું કે:

"ગોવાના શિરગાંવમાં ભાગદોડથી થયેલા મોતથી દુઃખી છું. પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે: પ્રધાનમંત્રી @narendramodi"

 

***

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2126405) Visitor Counter : 34